ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હવામાં રહેલા અનિચ્છનીય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ-આવરણીય પ્રદૂષણ થાય છે. ક્ષોભ-આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે મુજબ છે :

$(i)$ વાયુમય હવા પ્રદૂષકો : સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનનો ઑક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન, ઓઝોન અને

અન્ય ઑક્સિજનકર્તાઓ.

$(ii)$ રજકણ સ્વરૂપના પ્રદૂષકો : ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધુમાડો, ધૂમ્ર-ધુમ્મસ વગેરે.

Similar Questions

પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.

જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો. 

નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?

  • [JEE MAIN 2023]

પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.

પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.