ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો.
હવામાં રહેલા અનિચ્છનીય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ-આવરણીય પ્રદૂષણ થાય છે. ક્ષોભ-આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે મુજબ છે :
$(i)$ વાયુમય હવા પ્રદૂષકો : સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનનો ઑક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન, ઓઝોન અને
અન્ય ઑક્સિજનકર્તાઓ.
$(ii)$ રજકણ સ્વરૂપના પ્રદૂષકો : ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધુમાડો, ધૂમ્ર-ધુમ્મસ વગેરે.
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો.
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.